રૂપાણી સરકારે લગ્નમાં કેટલાં લોકોને હાજર રાખવાની આપી છૂટ પણ કઈ તારીખથી શરૂ થશે તેનો અમલ ?

અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે બહાર પાડેલી ગાઈડલાઈનને અનુલક્ષીને ગુજરાત સરકારે અનલૉક 4ની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં ગુજરાતના તમામ ધર્મસ્થાનકોને ખોલી દેવાની છૂટ આપી દેવામાં આવી છે  પણ તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવું પડશે. રૂપાણી સરકારે ગુજરાતના કોઈપણ વિસ્તારમાં લગ્ન સહિતના સામાજિક, ધાર્મિક કે રાજકીય સમારોહમાં 100 લોકોને એકઠા થવાની

from home https://ift.tt/3jEkCeq
via IFTTT

ટિપ્પણીઓ નથી: