ગુજરાતમાં રૂપાણી સરકાર નવરાત્રિ યોજવાની મંજૂરી આપે તેવી શક્યતા, જાણો કોણે આપ્યો સંકેત ને શું કહ્યું ?
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતીઓ માટેનો સૌથી મોટો ઉત્સવ મનાતી નવરાત્રિ યોજવાની મંજૂરી મળશે કે નહીં એ મુદ્દે અવઢવ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને મંજૂરી અપાય તેવો સંકેત આપ્યો છે. નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે અને શક્ય તેટલી છૂટછાટ આપી શકાય
from home https://ift.tt/2Fmjygy
via IFTTT
from home https://ift.tt/2Fmjygy
via IFTTT
ટિપ્પણીઓ નથી: