સુશાંત કેસમાં નામ ઉછાળાતા ગિન્નાયેલા સંદિપ સિંહે કોની સામે માનહાનિનો દાવો કરવાની ધમકી આપી, જાણો વિગતે
<strong>મુંબઇઃ</strong> સુશાંત સિંહા રાજપૂત કેસમાં પ્રૉડ્યૂસર સંદિપ સિંહનુ નામ ઉછાળવામાં આવી રહ્યું છે, મીડિયામાં અલગ અલગ નિવેદનનોના આપવાના કારણે તે શકના દાયરામાં આવી ગયા છે. સંદિપ સિંહનુ કહેવુ છે કે જે પણ લોકો સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેનુ કનેક્શન હોવાની અફવા ઉડાવી રહ્યાં છે, તેની વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવશે. સંદિપ
from home https://ift.tt/2YXBJQn
via IFTTT
from home https://ift.tt/2YXBJQn
via IFTTT
ટિપ્પણીઓ નથી: