નરેન્દ્ર મોદીને કોના સ્વરૂપમાં દેખાડાતાં લોકો ભડક્યા, સાયબર ક્રાઈમમાં કેસ નોંધવા કરાઈ અરજી

<strong>સુરતઃ</strong> સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો છત્રપતિ શિવાજી મહારાજની તસવીર પર લગાવી મોદીને છત્રપતિ શિવાજી મહારાજના સ્વરૂપમાં દેખાડતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આક્રોશ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા સામે લોકોએ આક્રોશ દર્શાવ્યો છે અને આ અંગે પોલીસ ફરિયાદ કરવા સાયબર ક્રાઈમમાં અરજી કરવામાં આવી છે. સુરતમાં છેલ્લા

from home https://ift.tt/3msqsBO
via IFTTT

ટિપ્પણીઓ નથી: