ગુજરાત સરકારે રાજ્યમાં શાળા-કોલેજો ખોલવા અંગે લીધો બહુ મોટો નિર્ણય, જાણો સંપૂર્ણ વિગત

<strong>અમદાવાદઃ</strong> કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે ગાઈડલાઈન બહાર પાડી છે. તેના સંદર્ભમાં ગુજરાત સરકારે અનલૉક 4ની મંગળવારે રાત્રે જાહેર કરેલી માર્ગદર્શિકામાં આગામી 30 સપ્ટેમ્બર સુધી તમામ શાળાઓ, કૉલેજો અને કોચિંગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શાળા-કૉલેજો ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગની કામગીરી ચાલુ રાખી શકશે. આ

from home https://ift.tt/3gQlJ9b
via IFTTT

ટિપ્પણીઓ નથી: