Corona Update: દેશમાં સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર, 11 દિવસમાં જ નોંધાયા નવા 10 લાખ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 10 દિવસથી દેશમાં રોજના સરેરાશ 90 હજાર કેસ અને 1000 મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં હાલ કોરોનાનો આંકડો 50 લાખને પાર કરી ગયો છે અને મૃત્યુઆંક 82 હજારને વટાવી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર

from home https://ift.tt/3iCIwXz
via IFTTT

ટિપ્પણીઓ નથી: