Corona updates: દેશમાં કોરોનાથી 80 હજારથી વધુનાં મોત, સંક્રમિતોની સંખ્યા 50 હજારની નજીક
<strong>નવી દિલ્હી:</strong> દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધી 80 હજારથી વધુ કોરોના દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યું છે અને સંક્રમિતોનો આંકડો પાંચ લાખની નજીક પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 83,809 નવા કેસ સામે આવ્યા છ. આ પહેલા 11 સપ્ટેમ્બરે રેકોર્ડ 97,570 કેસ નોંધાયા હતા.
from home https://ift.tt/2GRH6KL
via IFTTT
from home https://ift.tt/2GRH6KL
via IFTTT
ટિપ્પણીઓ નથી: