દેશમાં અત્યાર સુધીમાં છ કરોડથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા: ICMR

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે જાણવા માટે અત્યાર સુધીમાં 6 કરોડથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંદાન પરિષદ (આઈસીએમઆર)એ ગુરુવારે જણાવ્યું કે, 16 સપ્ટેમ્બર સુધી દેશમાં 6,05,65,728 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં 28 ઓગસ્ટ સુધી 4,04,06,609 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં છેલ્લા

from home https://ift.tt/2EaUnx2
via IFTTT

ટિપ્પણીઓ નથી: