કોરોનાનો કહેરઃ PM મોદી આજે સૌથી પ્રભાવિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે
<strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં સ્થિતિ વણસી રહી છે. છત્તીસગઢ અને રાજસ્થાને કોરોના પર કાબુ મેળવવા અમુક જિલ્લામાં લોકડાઉન લાદયું છે. આ દરમિયાન કોરોનાની સ્થિતિને લઈ પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે ફરી એક વખત સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. મુખ્યમંત્રીઓ
from home https://ift.tt/3cnhl0u
via IFTTT
from home https://ift.tt/3cnhl0u
via IFTTT
ટિપ્પણીઓ નથી: