કોરોના ટેસ્ટ અંગે સૌથી મોટા સમાચાર, એન્ટિજેનમાં નેગેટિવ છતાં RT-PCRમાં પોઝિટિવ કેવી રીતે આવે છે? જાણો વિગતે

<strong>અમદાવાદઃ</strong> કોરોનાનો એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવવા પાછળનું કારણ શું છે એ ચર્ચા વચ્ચે તબીબે મોટો દાવો કર્યો છે. સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર કમલેશ ઉપાધ્યાયના મતે વાયરસ ગળામાંથી ફેંફસા સુધી પહોંચી જાય પછી એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવે છે જ્યારે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ

from home https://ift.tt/32N6TMC
via IFTTT

ટિપ્પણીઓ નથી: