અમિત શાહે રૂપાણી સરકારના ક્યા મંત્રીની સીક્યુરિટી વધારીને Z કેટેગરીની કરી ? ગુજરાતમાં ક્યા ત્રણ VIPને જ મળે છે Z+ સીક્યુરિટી ?
ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ઝેડ (Z) સિક્યોરિટી કવર આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે શનિવારે સાંજે જાડેજાની સીક્યુરિટી વાય પ્લસ (Y +)થી વધારીને ઝેડ (Z) કરી હતી. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સે ગૃહ મંત્રી જાડેજા સામે આતંકી હુમલાનું જોખમ વધ્યાના રિપોર્ટ
from home https://ift.tt/2ZygF3l
via IFTTT
from home https://ift.tt/2ZygF3l
via IFTTT
ટિપ્પણીઓ નથી: