આજથી આ 10 રાજ્યોમાં સાવચેતી સાથે ખુલશે સ્કૂલો, ધાર્મિક-સામાજિક કાર્યક્રમોમાં પણ 100 લોકો જોડાઈ શકશે

<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના સંકટની વચ્ચે અનલોક-4ની પ્રક્રિયાની વચ્ચે આજથી અનેક વસ્તુઓ પર છૂટ મળા જઈ રહી છે. આજથી સાંસ્કૃતિક, મનોરંજન, ધાર્મિક, રાજનીતિક અને સામાજિક કાર્યક્રમોમાં 100 લોકોને માસ્ક લગાવીને સામેલ થવાની મંજૂરી છે. આ દરમિયાન સામાજિક અંતર રાખવું પડશે, થર્મલ સ્કેનિંગની જોગવાઈ અને હેન્ડ વોશ અથવા સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત

from home https://ift.tt/32LnNLE
via IFTTT

ટિપ્પણીઓ નથી: