19 દિવસમાં 160 દર્દીઓના મોત, દર્દીઓ ક્યાંના હોવાનો વડોદરાના OSD વિનોદ રાવે કર્યો દાવો?
<strong>વડોદરાઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સાથે સાથે મૃત્યુઆંક પણ સતત વધઈ રહ્યો છે. ત્યારે વડોદરાના ઓેએસડી વિનોદ રાવે બહારના જિલ્લાના મૃતકોનું એક લિસ્ટ બહાર પાડ્યું છે. 19 દિવસમાં કોરોનાથી વડોદરા બહારના જીલ્લાના 160 દર્દીઓના મોત થયા છે. સ્મશાનમાં આવતા મૃતદેહો બહારના જીલ્લાના હોવાનું કહી વડોદરાનો મૃત્યુઆંક ઓછો
from home https://ift.tt/3hNPEiA
via IFTTT
from home https://ift.tt/3hNPEiA
via IFTTT
ટિપ્પણીઓ નથી: