સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાનો ફૂટ્યો બોમ્બ, ફરી એક જ દિવસમાં 102 કેસ નોંધાતા મચી ગયો ખળભળાટ

જામનગરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જતું હોવાથી શહેરની ગ્રેઈન માર્કેટ તેમજ સ્ટેશનરીની દુકાનો 16થી 15 દિવસ માટે સવારે 8થી બપોરે 2 સુધી ચાલુ રાખવા વેપારીઓએ નિર્ણય લીધો છે. જામનગરમાં કોરોના બેકાબૂ બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી 100ની આસપાસ કેસો નોંધાઈ રહ્યાં

from home https://ift.tt/3kjS2iP
via IFTTT

ટિપ્પણીઓ નથી: