ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાની કોરોના પછી તબિયત અતિ ગંભીર, શું કરાશે સારવાર?

<strong>રાજકોટઃ</strong> ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને કોરોનાને કારણે ફેફસામાં ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. ઓક્સિજન-કાર્બનડાયોકસાઇડનું લેવલ જળવાતું નથી. તેથી તેઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદથી આવેલી ટીમે પણ તબિયત નાજુક હોવાથી એક્મોની તૈયારી હોવાનું તબીબે જણાવ્યું હતું. આ માટે ફેફસાના નિષ્ણાંત ડો. સમીર ગામી મોડીરાત્રે ચાર્ટડ

from home https://ift.tt/3bZNUSe
via IFTTT

ટિપ્પણીઓ નથી: