ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ ગઈ કાલે એક જ દિવસમાં નોંધાયા 1344 કેસ, જાણો કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે, ત્યારે ગઈ કાલે એક જ દિવસમાં 1344 કેસ નોંધાયા હતા. તો 16 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે તેની સામે 1240 દર્દીઓેએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં કોરોનાથી

from ahmedabad https://ift.tt/2DTqG3B
via IFTTT

ટિપ્પણીઓ નથી: