ગુજરાત ભાજપના કયા ટોચના નેતાને થયો કોરોના? સંપર્કમાં આવેલા લોકોને શું કહ્યું?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તો કોરોનાના કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે રાજ્યમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. હવે ગુજરાત ભાજપના ટોચના નેતા અને પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને કોરોના થયો છે. તેઓ અગાઉ ગુજરાતના ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ

from home https://ift.tt/3hoo7UH
via IFTTT

ટિપ્પણીઓ નથી: