અમદાવાદના કયા જાણીતા બજારમાં 18 વેપારીઓ કોરોના પોઝિટિવ આવ્યા? વેપારીઓએ શું લીધો મોટો નિર્ણય? જાણો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદમાં પણ ધીમે ધીમે કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના જાણીતા માણેકચોક સ્થિત વાસણ બજારમાં 18 વેપારીઓને કોરોનાનું સંક્રમણ થયું છે. જેને લઈને વેપારીઓ સ્વેચ્છાએ 22 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી વાસણ બજાર સાંજે 6 વાગે સુધી જ ખુલ્લુ

from ahmedabad https://ift.tt/32Qi7Qt
via IFTTT

ટિપ્પણીઓ નથી: