C.R. પાટીલે ગુજરાતમાં નવરાત્રિને મંજૂરી આપવી જોઈએ કે નહીં એ મુદ્દે શું અંગત મત વ્યક્ત કર્યો ?

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિ રશિકો મુંઝવણમાં છે કે આ વખતે નવરાત્રિ યોજાશે કે નહીં? ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ સોમવારે પત્રકારો પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હાલ કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે

from ahmedabad https://ift.tt/3iNb7JT
via IFTTT

ટિપ્પણીઓ નથી: