21 સપ્ટેમ્બરથી શાળા-કોલેજો ખોલવાની મંજૂરી, જાણો સ્કૂલ જવા માગતા વિદ્યાર્થીએ શું કરવું પડશે ? ક્યા નિયમો પાળવા પડશે ?

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો માટે શાળાઓ શૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકારે બહુ આકરા નિયમો બનાવ્યા છે. આ નિયમો પ્રમાણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે. સતત હાથ ધોવા, ફેસ કવર પહેરવું, છીંક

from home https://ift.tt/3bHAkCA
via IFTTT

ટિપ્પણીઓ નથી: