C. R. પાટીલના ફરમાન છતાં મંત્રીઓએ કમલમમાં આવવનું કર્યું બંધ, જાણો શું છે કારણ ?

અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાજપમા નારાજ કાર્યકરોના પ્રશ્ન સાંભળવા વિજય રૂપાણી સરકારના મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કર્યો હતો પણ બે અઠવાડિયામાં જ મંત્રી આવતા બંધ થઈ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદેશને પગલે દર સોમવાર-મંગળવારે મંત્રીઓ કાર્યકરોના પ્રશ્ન-રજૂઆત સાંભળવા કમલમમાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. પણ આ

from home https://ift.tt/35fjha5
via IFTTT

ટિપ્પણીઓ નથી: