ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ કરવા મુદ્દે રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ના વર્ગો શરૂ કરીને વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની મંજૂરી આપી છે ત્યારે ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો શરૂ થશે કે નહીં તે અંગે અવઢવ છે. વિજય રૂપાણી સરકાર આ અવઢવ દૂર કરવા આજે એટલે કે ગુરૂવાર સાંજ સુધીમાં રીપોર્ટ મેળવીને શુક્રવારે જાહેરાત કરશે.
from home https://ift.tt/2Ffk3Jt
via IFTTT
from home https://ift.tt/2Ffk3Jt
via IFTTT
ટિપ્પણીઓ નથી: