C. R. પાટીલે મુખ્યમંત્રી રૂપાણી સામે ક્યા મુદ્દે વ્યક્ત કરી નારાજગી ? મોદી-કેશુભાઈના વખતની કઈ પ્રથા ફરી શરૂ થશે ?
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપમાં સાફસફાઈ અભિયાન હાથ ધર્યું છે.સાથે સાથે વિજય રૂપાણી સરકારને પણ કામ કરતી કરવાની ક્વાયત હાથ ધરી હોવાના અહેવાલ છે. આ ક્વાયતના ભાગરૂપે પાટીલે મંગળવારે મુખ્યમંત્રી રૂપાણી સાથે ચર્ચા કરી હતી. પાટીલે રૂપાણીને સરકારમાં ચાલતી કેટલીક બાબતો અંગે નારાજગી વ્યક્ત કરી હોવાના અહેવાલ
from home https://ift.tt/3ifOgq7
via IFTTT
from home https://ift.tt/3ifOgq7
via IFTTT
ટિપ્પણીઓ નથી: