ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1379 કેસ, કોરોનાનો કહેર વધતા આરોગ્ય સચિવ ફરી આ શહેરમાં દોડતા થયા

<strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં લોકડાઉન ખોલ્યા બાદ અનલોકની શરૂઆતથી જ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજે બહાર પાડેલા રાજ્ય સરકારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1379 નવા કેસ નોંધાયા છે જ્યારે 14 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતને ભેટેલ

from home https://ift.tt/3ktSP0M
via IFTTT

ટિપ્પણીઓ નથી: