ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે ? નીતિન પટેલે શું કહ્યું ?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે કેટલાય શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાદવાની ચાલી રહેલી અફવાનું ખંડન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથે

from home https://ift.tt/3kwKp8X
via IFTTT

ટિપ્પણીઓ નથી: