ગુજરાતમાં કોરોનાનો કેરઃ છેલ્લા 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા? કેટલા લોકો થયા સ્વસ્થ?
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં એગ્રેસિવ ટેસ્ટિંગને પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1200ને પાર થઈ ગયા છે. ગઈ કાલે રાજ્યમાં 1332 કેસ નોંધાયા હતા. જેની સામે 1415 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી રિકવરી રેટ વધતા એક્ટિવ કેસો ઘટીને 16,230
from ahmedabad https://ift.tt/2RcENEb
via IFTTT
from ahmedabad https://ift.tt/2RcENEb
via IFTTT
ટિપ્પણીઓ નથી: