કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં એગ્રેસિવ ટેસ્ટિંગને પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1200ને પાર થઈ ગયા છે. ત્યારે રાજ્યના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા આવનારા દર્દીઓ કરતાં વધુ લોકો રિકવર થઈને ઘરે જઈ રહ્યા છે, જેને
from home https://ift.tt/2FqjBrH
via IFTTT
from home https://ift.tt/2FqjBrH
via IFTTT
ટિપ્પણીઓ નથી: