હિન્દી ફિલ્મોની મહાન ગાયિકાના પુત્રનું માત્ર 35 વર્ષની વયે નિધન, જાણો શું હતી ખતરનાક બિમારી ?

<strong>મુંબઈ:</strong> કોરોનાવાયરસ મહામારી વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સતત માઠા સમાચાર આવી રહ્યાં છે. શનિવારે હિન્દી ફિલ્મોના જાણીતા ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું 35 વર્ષની વયે નિધન થયું હતું. આદિત્યના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આદિત્ય મ્યૂઝિક કમ્પોઝર, અરેન્જર અને પ્રોડ્યૂસર હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, કિડની ફેલ

from home https://ift.tt/2ZzKgt4
via IFTTT

ટિપ્પણીઓ નથી: