સૌરાષ્ટ્રના આ ગામમાં કોરોનાના બે જ કેસ આવતાં સ્વૈચ્છિક રીતે જ ગામે લીધો 5 દિવસ લોકડાઉનનો નિર્ણય, જાણો
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જોકે દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 3036 પર પહોંચ્યો છે.
from home https://ift.tt/3gNlWd3
via IFTTT
from home https://ift.tt/3gNlWd3
via IFTTT
ટિપ્પણીઓ નથી: