મોદી સરકારના ક્યા પ્રધાને સિબ્બલ-આઝાદને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જવા કહ્યું ?
નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારના સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલેએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલને ભાજપમાં જોડાઈ જવાની સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ આઝાદ અને સિબ્બલ ભાજપ ના ઈશારે વર્તતા હોવાનો આક્ષેપ સીડબલ્યુસીની બેઠકમાં કર્યો હતો. આ આક્ષેપો પછી
from home https://ift.tt/3bkw6AT
via IFTTT
from home https://ift.tt/3bkw6AT
via IFTTT
ટિપ્પણીઓ નથી: