સરહદ પર તણાવ ઘટાડવા માટે ભારત-ચીન થયા સંમત, વિદેશ મંત્રીઓની બેઠકમાં 5 સૂત્રીય ફોર્મ્યૂલા પર બની સંમતિ

<strong>મોસ્કોઃ</strong> ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદને લઈને મોટા સમાચાર છે. રશિયાના મોસ્કોમાં ચાલી રહેલ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે મુલાકાત થઈ અને બન્ને વચ્ચે સરહદ પર તણાવ ઘટાડવાને લઈને સહમત થયા છે. ભારત અને ચીન સરહદ વિવાદ ઘટાડવા

from home https://ift.tt/3hfi9Fz
via IFTTT

ટિપ્પણીઓ નથી: