ICMRના સીરો સર્વેમાં થયો મોટો ખુલાસો- મે સુધી દેશમાં 64 લાખ લોકોને લાગ્યો હતો કોરોના ચેપ
<strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોના સંકટ વિકરાળરૂપ લઈ રહ્યું છે અને ભારતમાં 45.50 લાખથી વધારે કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં 76 હજારથી વધારે લોકો આ બીમારીને કારણે પોતાનો જીવ ગુમાવી બેઠા છે. આ વચ્ચે એક એવો આંકડો સામે આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. <strong>મે સુધી 64 લાખ લોકોને
from home https://ift.tt/2DOaVL8
via IFTTT
from home https://ift.tt/2DOaVL8
via IFTTT
ટિપ્પણીઓ નથી: