ગુજરાતમાં ચોમાસું ક્યારે લેશે વિદાય? જાણો શું આવ્યા મોટા સમાચાર?
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે. જોકે, વરસાદે અનેક જગ્યાએ તબાહી પણ મચાવી છે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પણ થયું છે. ત્યારે હવે ચોમાસાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે મંગળવાર સુધી અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટા
from ahmedabad https://ift.tt/3k4sRkb
via IFTTT
from ahmedabad https://ift.tt/3k4sRkb
via IFTTT
ટિપ્પણીઓ નથી: