વડોદરના કયા ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસ્યા, લોકોમાં જોવા મળ્યો ફફડાટ
ઉપરવાસના વરસાદ વડોદરા માટે આફત બની શકે છે. વડોદરામાં પ્રતાપપુરા અને આજવા સરોવરની ઉપરવાસના વરસાદના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સપાટીથી ખૂબ નજીક છે. ત્યારે વિશ્વામિત્રી નદીના પાણી વડસર ગામમાં ઘૂસ્યા છે જેને લઈને લોકોમાં ફફટાડ જોવા મળ્યો હતો. વડોદરામાં વિશ્વામિત્રી નદીના
from home https://ift.tt/3gJPKra
via IFTTT
from home https://ift.tt/3gJPKra
via IFTTT
ટિપ્પણીઓ નથી: