સુશાંત કેસમાં કઇ એક્ટ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે સીબીઆઇએ હવે મહેશ ભટ્ટનો વારો લેવો જોઇએ, જાણો વિગતે

<strong>મુંબઇઃ</strong> અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણામૂર્તિએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઇ તપાસ મામેલ ટ્વીટ કર્યુ છે. સુશાંત અને તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીના સંબંધોમાં મહેશ ભટ્ટની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે. તે જાણવા માગે છે કે સીબીઆઇ મહેશ ભટ્ટને પુછપરછ માટે કેમ નથી બોલાવ્યા. સુશાંત કેસ મામલે અભિનેત્રીએ પહેલીવાર

from home https://ift.tt/2DfFCbO
via IFTTT

ટિપ્પણીઓ નથી: