રીયાએ સુશાંતના મોત પહેલાં કરેલી ટ્વિટમાં ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થશે એવું કહી દીધેલું ?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં નીકળેલા ડ્રગ્સ મામલામાં રીયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. રીયા 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. એનડીપીએસ કોર્ટમાં થયેલી વર્ચુઅલ સુનાવણી બાદ તેણે રાતભર અનસીબી ઓફિસમાં બેનેલી જેલમાં વીતાવી હતી. રિયાની એનડીપીએસ એક્ટની કલમ 16/20 અંતર્ગત ધરપકડ થઈ છે. રીયાની ધરપકડ બાદ સોશિયલ

from home https://ift.tt/2FlADqB
via IFTTT

ટિપ્પણીઓ નથી: