સૌરાષ્ટ્રના કયા શહેરમાં PGVCLના 24 અધિકારી-કર્મીઓને થયો કોરોના?

<strong>રાજકોટઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, હવે કોરોનાના સૌરાષ્ટ્રમાં કાળો કેર વર્તાવી રહ્યું છે, ત્યારે રાજકોટ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. તેમજ દૈનિક કેસો સતત વધી રહ્યા છે. રાજકોટમાં કોરોના વકરતા કેટલાય નેતાઓ અને અધિકારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજકોટ મનપાના ડે.કમિશનર એ. આર. સિહનો

from home https://ift.tt/3k0fUru
via IFTTT

ટિપ્પણીઓ નથી: