સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈ ગુજરાત સરકારે શું કર્યો મોટો નિર્ણય? જાણો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મોંઘવારી ભથ્થાને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને 31 માર્ચ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે. સામાન્ય વહીવટ વિભાગ GADના ઠરાવમાં 1લી જુલાઈ 2020થી એક વર્ષ માટે વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણૂંક પામેલા અને પામતા અધિકારી-કર્મચારીઓના

from home https://ift.tt/2ZaGOoG
via IFTTT

ટિપ્પણીઓ નથી: