IPL 2020: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કયા ખેલાડીને IPL રમવાની ના આપી મંજૂરી ? જાણો વિગતે
<strong>નવી દિલ્હી:</strong> કોરોના સંકટ વચ્ચે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં રમાવાની છે, ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલ સીઝન 13માં રમવાની મંજૂરી આપી નથી. બીસીબીએ મુસ્તફિઝૂરને નોન- ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો ઈનકાર કરી દીધો છે. રિપોર્ટ અનુસાર, મુસ્તફિઝૂરને આઈપીએલ ફ્રેન્ચાઈજી ટીમો તરફથી પ્રસ્તાવ મળ્યો હતો. કોલકાતા નાઈટરાઈડર્સે
from home https://ift.tt/3jOumTs
via IFTTT
from home https://ift.tt/3jOumTs
via IFTTT
ટિપ્પણીઓ નથી: