આજે વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થશે રાફેલ વિમાન, જાણો આ પ્રસંગે કોણ કોણ રહેશે હાજર

<strong>અંબાલાઃ</strong> ભારતીય વાયુ સેના આજે અંબાલા એરફોર્સ સ્ટેશનમાં વિધિવત રીતે રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનામાં સામેલ કરશે. આ વિમાન વાયુસેનાના 17મા સ્ક્વાડ્રન, “ગોલ્ડન એરો”નો ભાગ હશે. પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો 27 જુલાઈના રોજ ફ્રાન્સથી અંબાલાના એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેંસ

from home https://ift.tt/3bGdVWz
via IFTTT

ટિપ્પણીઓ નથી: