ગુજરાતમાં  કોરોનાના કહેર વચ્ચે છેલ્લા બે દિવસમાં  શું આવ્યા રાહતના સમાચાર?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1200ને પાર થઈ ગયા છે. જોકે, છેલ્લા બે દિવસથી રાજ્ય માટે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત એવી છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં નવા આવી રહેલા કેસો કરતાં વધુ દર્દીઓ સ્વસ્થ થયા હતા.

from home https://ift.tt/32cPkFG
via IFTTT

ટિપ્પણીઓ નથી: