ગુજરાતના આ જિલ્લા માટે સૌથી મોટા રાહતના સમાચાર, ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત
<strong>ગાંધીનગરઃ</strong> રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે 1364 કોરોનાના કેસ નોંધાયા હતા. હવે દૈનિક કેસો રાજ્યમાં 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 3 જ એક્ટિવ
from home https://ift.tt/2ZJE3Lk
via IFTTT
from home https://ift.tt/2ZJE3Lk
via IFTTT
ટિપ્પણીઓ નથી: