કોરોનામાં રેલીઓ કાઢતાં નેતાઓને ગુજરાત હાઇકોર્ટે શું લગાવી ફટકાર, જાણો વિગતે
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે સાંજે 24 કલાક દરમિયાન રાજ્યમાં 1364 કોરોનાના કેસ અને 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં
from home https://ift.tt/32D6Kvp
via IFTTT
from home https://ift.tt/32D6Kvp
via IFTTT
ટિપ્પણીઓ નથી: