કંગનાને ધમકી આપનારા શિવસેના નેતા સંજય રાઉતે હવે એક્ટ્રેસને કોનો સંપર્ક કરવાની સલાહ આપી, જાણો વિગતે

<strong>મુંબઇઃ</strong> સુશાંત સિંહ રાજપૂત કેસને લઇને કંગના રનૌત ખુલીને બોલી રહી છે. કંગના રનૌત બૉલીવુડમાં રહેલા મૂવી માફિયાઓ પર ટ્વીટ પર સીધુ નિશાન તાકી રહી છે.સુશાંત કેસમાં ઇડી, એનસીબી અને સીબીઆઇની તપાસ દરમિયાન કંગનાએ મહારાષ્ટ્રની ઉદ્વવ સરકાર પર નિશાન સાધ્યુ છે. એક દિવસ પહેલા તેને શિવસેના નેતા સંજય રાઉત

from home https://ift.tt/3583J7R
via IFTTT

ટિપ્પણીઓ નથી: