સુશાંત મૃત્યુ કેસમાં ક્રિકેટર રોહિત શર્માની પત્નિનો ભાઈ પણ શંકાના દાયરામાં, સીબીઆઈએ કરી પૂછપરછ, જાણો શું કરે છે રોહિતનો સાળો?
<strong>મુંબઇઃ</strong> સુશાંત સિંહ રાજપૂત કેસમાં ત્રણ કેન્દ્રીય એજન્સીઓ ઇડી, સીબીઆઇ અને એનસીબી તપાસ ચલાવી રહી છે. આ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગુરુવારે આ મામલે સીબીઆઇએ બંટી સજદેહ નામમા એક શખ્સને પુછપરછ માટે બોલાવ્યો હતો. સુત્રો અનુસાર, બંટી સજદેહનુ કનેક્શન ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર
from home https://ift.tt/2QVmfIe
via IFTTT
from home https://ift.tt/2QVmfIe
via IFTTT
ટિપ્પણીઓ નથી: