સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં કોરોના બેકાબૂ, જાણો એક જ દિવસમાં કેટલાક નવા કેસ નોંધાયા
<strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1325 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને એક લાખ 375 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3064 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16131 એક્ટિવ
from home https://ift.tt/3jLrs1S
via IFTTT
from home https://ift.tt/3jLrs1S
via IFTTT
ટિપ્પણીઓ નથી: