અમદાવાદના આ જાણીતા મંદિરના 28 સંત-સ્વયંસેવકને લાગ્યો કોરોનાને ચેપ
<strong>અમદાવાદઃ</strong> અમદાવાદમાં શાહીબાગ BAPS મંદિરના 28 સંત-સ્વયંસેવક કોરોના સંક્રિમત થયા છે. શાહીબાગ ખાતે આવેલા બીએપીએસ મંદિરમાં મનપાએ સંતો અને સ્વયંસેવકો મળી 150 ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 28 સંત-સ્વયંસેવક પોઝિટિવ આવ્યા છે. તમામને કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે. બીજી બાજુ અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં મનપાએ કરેલા
from home https://ift.tt/2EXnwMv
via IFTTT
from home https://ift.tt/2EXnwMv
via IFTTT
ટિપ્પણીઓ નથી: