કોરોનાના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે શું છે માઠા સમાચાર? જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદના લોકોની ચિંતા વધી છે. કારણ કે દૈનિક કેસો કંટ્રોલમાં હોવા છતાં અમદાવાદમાં એક્ટિવ કેસો સતત વધી રહ્યા છે. હાલ, અમદાવાદ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ 4245 એક્ટિવ કેસો છે. એમાં પણ સૌથી

from home https://ift.tt/3iu5b8i
via IFTTT

ટિપ્પણીઓ નથી: