કોરોના સંકટની વચ્ચે સંસદનું મોન્સૂન સત્ર આજથી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાવચેતી સાથે ચાલશે કાર્યવાહી

<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના વાયરસ મહામારીના સંકટની વચ્ચે સંસદ આજથી 18 દિવસ સુધી મોન્સૂન સત્ર માટે પૂરી રીતે તૈયાર છે. સત્ર એવા સમયે આયોજિત થઈ રહ્યું છે જ્યારે દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. 11 સાંસદ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આજથી શરૂ થઈ રહેલ સંસદ સત્રમાં અનેક અન્ય

from home https://ift.tt/3hxigfL
via IFTTT

ટિપ્પણીઓ નથી: