નર્મદાના કાંઠા વિસ્તારના ગામો માટે શું આવ્યા રાહતના સમાચાર? જાણો હાલ કેટલા ક્યુસેક પાણી નદીમાં છોડાય છે?

નર્મદાના કાંઠા વિસ્તારોના ગામો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં નર્મદા ડેમની જળ સપાટી 133.30 મીટરે સ્થિર છે. ઉપરવાસમાંથી હાલ 4 લાખ 19 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને અંદાજીત 8 લાખ ક્યુસેક પાણીનો ધટાડો નોંધાયો છે. નર્મદા ડેમમાંથી પાણી ઓછી માત્રામાં

from home https://ift.tt/34TYSan
via IFTTT

ટિપ્પણીઓ નથી: